 
                     
                     
                     
                    અમારી વિશેષતાઓ
 
                            About ભવ્યજ્યોત વિદ્યાલય
શ્રેષ્ઠ શિક્ષણનાં વારસ બની સમાજ અને દેશ માટે પ્રત્યેક બાળક પોતાના મનનો સ્વતંત્ર માલીક બની શકે તેવા સકારાત્મક વિચારથી આપણું બાળક માત્ર ટકાવારીનાં મોહમાં નહી પરંતુ જીંદગીની પરીક્ષામાં “ટકી” શકે તેવી કેળવણીનાં સહારે બાળકમાં જે કાંઇ પણ શ્રેષ્ઠ છે તેને બહાર લાવવાં સતત પ્રયત્નશીલ રહી સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન...”
Read More 
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                            